Visit us more sites
Featured
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમ...
- Get link
- X
- Other Apps
ગુજરાતના લોકપ્રિય કથાકાર, સંત શ્રી મોરારી બાપુએ શ્રોતાઓને રાષ્ટ્રપ્રીતિના સ્વરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાવવા અપીલ
ગુજરાતના લોકપ્રિય કથાકાર, સંત શ્રી મોરારી બાપુએ શ્રોતાઓને રાષ્ટ્રપ્રીતિના સ્વરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાવવા અપીલ
ગુજરાતના લોકપ્રિય કથાકાર, સંત શ્રી મોરારી બાપુએ શ્રોતાઓને રાષ્ટ્રપ્રીતિના સ્વરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાવવા અપીલ કરી, સાથો સાથ વૃક્ષનું મૂલ્ય સમજાવતાં 'એક પેડ માં કે નામ' અભિયાનમાં સામેલ થવા આહ્વાન કર્યું.#SHSGujarat2024#SBMRGujarat pic.twitter.com/PVPXmfhldW
— Swachh Bharat Mission- Gramin, Gujarat (@SBMR_Gujarat) September 28, 2024
ગુજરાતના લોકપ્રિય કથાકાર, સંત શ્રી મોરારી બાપુએ શ્રોતાઓને રાષ્ટ્રપ્રીતિના સ્વરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાવવા અપીલ કરી, સાથો સાથ વૃક્ષનું મૂલ્ય સમજાવતાં 'એક પેડ માં કે નામ' અભિયાનમાં સામેલ થવા આહ્વાન કર્યું.
- Get link
- X
- Other Apps
Popular Posts
Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો
- Get link
- X
- Other Apps
વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment