Visit us more sites
Featured
- Get link
- X
- Other Apps
પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે
પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે
‘‘ખેતી ધંધો નહી ધર્મ છે અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ’’ હોવાનો સંદેશ આપતા પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે
----
૬૪ વર્ષ પહેલા ૧૯૬૦માં ભાસ્કર સાવેએ વલસાડના ઉમરગામમાં દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીની જ્યોત જલાવી હતી
----
પોતાની જમીનને પ્રયોગશાળા માની પ્રાકૃતિક ખેતીના અનેક અખતરા કર્યા જેમાં સફળતા મળતા દેશ-વિદેશના ખેડૂતો અને સંશોધકોનું ધ્યાન ખેંચ્યું
----
વિશ્વના ૫૦ થી ૬૦ દેશના કૃષિ વૈજ્ઞાનિકો, અણુશાસ્ત્રી, ખેડૂતો, પ્રોફેસરો, ડોકટરો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ છ દાયકા બાદ આજે પણ તેમના ખેતરની મુલાકાતે આવી રહ્યા છે
----
નાળિયેર, સોપારી, ચીકુ, આંબા સહિતની ખેતીમાંથી વર્ષે આરામથી રૂ. ૧૪ લાખની આવક ઘરબેઠા મેળવે છે સાવે પરિવાર
----
હાલ તેમની ત્રીજી પેઢીના વારસદારો સૂકા નાળિયેરમાંથી તેલ કાઢી મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
----
Gujarat Information
CMO Gujarat
CollectorValsad Gujarat
Governor of Gujarat
#prakrutikkhetigujarat
#organicfarming
#bhaskarsave
- Get link
- X
- Other Apps
Popular Posts
Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી
- Get link
- X
- Other Apps
Navsari: કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે નવસારી જિલ્લામાં “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ"નો શુંભારંભ થયો
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment