Visit us more sites
Featured
- Get link
- X
- Other Apps
પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે
પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે
‘‘ખેતી ધંધો નહી ધર્મ છે અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ’’ હોવાનો સંદેશ આપતા પ્રાકૃતિક ખેતીના ગાંધી તરીકે જાણીતા સ્વ.શ્રી ભાસ્કર સાવે
----
૬૪ વર્ષ પહેલા ૧૯૬૦માં ભાસ્કર સાવેએ વલસાડના ઉમરગામમાં દહેરી ખાતે પ્રાકૃતિક ખેતીની જ્યોત જલાવી હતી
----
પોતાની જમીનને પ્રયોગશાળા માની પ્રાકૃતિક ખેતીના અનેક અખતરા કર્યા જેમાં સફળતા મળતા દેશ-વિદેશના ખેડૂતો અને સંશોધકોનું ધ્યાન ખેંચ્યું
----
વિશ્વના ૫૦ થી ૬૦ દેશના કૃષિ વૈજ્ઞાનિકો, અણુશાસ્ત્રી, ખેડૂતો, પ્રોફેસરો, ડોકટરો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ છ દાયકા બાદ આજે પણ તેમના ખેતરની મુલાકાતે આવી રહ્યા છે
----
નાળિયેર, સોપારી, ચીકુ, આંબા સહિતની ખેતીમાંથી વર્ષે આરામથી રૂ. ૧૪ લાખની આવક ઘરબેઠા મેળવે છે સાવે પરિવાર
----
હાલ તેમની ત્રીજી પેઢીના વારસદારો સૂકા નાળિયેરમાંથી તેલ કાઢી મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
----
Gujarat Information
CMO Gujarat
CollectorValsad Gujarat
Governor of Gujarat
#prakrutikkhetigujarat
#organicfarming
#bhaskarsave
- Get link
- X
- Other Apps
Popular Posts
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત
- Get link
- X
- Other Apps
વલસાડના સ્પોર્ટ્સ કોપ્લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો
- Get link
- X
- Other Apps















Comments
Post a Comment